સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

Open School

ગુજરાત રાજ્ય એક્ષટર્નલ પરીક્ષાર્થીઓ ઓપન સ્કુલ(GSOS) દ્વારા પરીક્ષા આપવા માટે નજીકની બોર્ડ ઇ ન્ડેક્ષ નંબર ધરાવતી શાળામાંથી આવેદનપત્રો ભરી શકશે.આ માટે નીચે દર્શાવેલ પરિપત્રો વાંચશો :-

ગુજરાત રાજ્ય એક્ષટર્નલ પરીક્ષાર્થીઓ ઓપન સ્કુલ(GSOS) દ્વારા પરીક્ષા આપવા માટે ની વિસ્તૃત માહીતી :-
© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.