સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

IITE Institute

 Indian Institute of Teacher Education Information :
આઈ.આઈ.ટી.ઈ. એ જ્ઞાનથી મંડિત એવા ભારતના સમૃધ્ધ અને સાંસ્કૃતિક વારસાનું નાનું શું વિસ્તરણ છે. ભાવિ પેઢીના બાળકોને જ્ઞાનશતાબ્દિ પ્રત્યે સાચા અર્થમાં દોરી શકે, માર્ગદર્શન આપી શકે તેવા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની અપેક્ષા ધરાવે છે. સર્વાંગી શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા કૌશલ્ય નિપૂણતાને શિક્ષકોના શિક્ષણના કેન્દ્રસ્થાને રાખીને આઈ.આઈ.ટી.ઈ. એવા શિક્ષકોને તૈયાર કરવા ઈચ્છે છે કે જેઓ જવાબદારીની ભાવના સાથે રાષ્ટ્રીયતા અને વૈશ્વિકતા માટે સજ્જ બને.

માર્ચ ૨૦૧૦ થી આઈ.આઈ.ટી.ઈ.નો કાયદો અમલમાં આવ્યો છે આઈ.આઈ.ટી.ઈ. શિક્ષકોના શિક્ષણનો ચાર વર્ષનો અને છ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ શરૂ કરે છે.
Address for Contact :
Registrar (GAS), IITE

Shri Bipin Bhatt
Government College Campus,
Sector-15, Near Mahatma Mandir, G-4,
Gandhinagar - 382016, Gujarat
Phone Phone No : 079-23287268
Toll Free No. : 18002335500
Email Email : ask4info@iite.ac.in

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.